Nuacht

વરસાદની ઋતુમાં હવામાં ભેજ વધવાને કારણે અને સૂર્યપ્રકાશ ઓછો હોવાને કારણે કપડાંમાંથી વિચિત્ર ગંધ આવવા લાગે છે. જેને દૂર કરવી ...
ભોજનમાં આપણે શું અને કેટલું ખાઈએ છીએ તેના કરતાં ભોજન કઈ રીતે કરવું જોઈએ તે મહત્ત્વનું છે. ભોજનનું સ્થાન અને સમયગાળો, ...
શરૂઆતમાં માનવીને જીવિત રહેવા માટે પ્રકૃતિ સાથે સતત સંઘર્ષ કરવો પડયો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અદ્ભુત વિકાસ સાથે તે ...
અરે મારા પ્રભુ, જવાદોને એ રથને રથયાત્રાના દિવસે પણ બહાર કાઢવા જેવો નથી એની ખોપરીમાં ઈશ્વરે મગજને બદલે કેરીનો ગોટલો મૂક્યો ...
મુંબઇથી નજીક આવેલા વસઈના જાણીતા ચિંચોટી વોટર ફોલમાં સોમવારે દુર્ઘટના સર્જાઈ હતી. આ વોટર ફોલમાં ડૂબવાથી બે યુવકના મોત થયા ...
મુંબઈ કોસ્ટલ રોડ પરના ૭.૫ કિલોમીટર લાંબા અને ૨૦ મીટર પહોળા પ્રોમોેનેડના ૫.૨૫ કિલોમીટરના બે ભાગ તૈયાર થઈ ગયા છે અને આ ...
ફણસનું નામ સાંભળતાં આપણી બારાખડીની યાદ અચૂક આવી જાય …. કેમ કે બાળપણથી આપણે ‘ફ…ફણસનો…ફ’ સાંભળતાં ...
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની ...
અહીં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના નિર્ણાયક દિવસે બોલર્સને ખૂબ લાભ અપાવતી પિચ પર રવીન્દ્ર જાડેજા (61 નૉટઆઉટ, 266 ...
અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાન દુર્ઘટના બાદ DGCAએ તમામ એરલાઇન્સને ફ્યુઅલ સ્વિચ તપાસવાનો આદેશ આપ્યો છે. જાણો આ ...
શરીર ચૈતન્ય પ્રાપ્તિનું સાધન કેવી રીતે છે? યોગ, અવતારનો સિદ્ધાંત અને પ્રાણાયામનું વિજ્ઞાન સમજાવતો ભાણદેવનો આધ્યાત્મિક લેખ.
નવી મુંબઈના સીવૂડ વિસ્તારમાં 15 વર્ષની સગીરાએ ઇમારતના 10મા માળેથી છલાંગ મારી આત્મહત્યા કરી. પોલીસે એડીઆર દાખલ કરી તપાસ શરૂ ...