News
અમૃતસર ગ્રામીણના SSP મનિન્દર સિંહે જણાવ્યું હતું કે બધી મોતો નકલી અને ઝેરી દારૂના સેવનથી થઈ હતી. દારૂ પીવાના કેટલાક કલાકો પછી ...
કહેવત ‘પડશે એવા દેવાશે’ આવનાર પરિસ્થિતી ગમે તેટલી વિકટ હોય તો પણ યોગ્ય પ્રતિકાર થકી એના ઉપર કાબૂ મેળવી શકાશે તે પ્રકારનો ...
નિર્દેશક મહેશ ભટ્ટની સફળ રહેલી ફિલ્મ ‘આશિકી’ (૧૯૯૦) લેખક રોબિન ભટ્ટને કારણે બની હતી. નિર્દેશક બનવા માગતા રોબિને અગાઉ એકપણ ...
અમદાવાદ: બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે શહેરના સલાપાસ રોડ પર આવેલી જનરલ પોસ્ટ ઓફિસ ખાતે બે ફિલાટેલિસ્ટ દ્વારા ભગવાન બુદ્ધને લગતી ...
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધના સમાધાન માટે બે દિવસની ગહન ચર્ચા બાદ બંને દેશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. બંનેએ ...
અમરેલીઃ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધારી પંથક અને ...
અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા ખાતે બેરેજ બનાવવામાં આવ્યો છે. બેરેજના દરવાજાના રીપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની ...
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા બાદ ભારતીય સેના દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. DGMO (ડાયરેક્ટર જનરલ ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના સૈન્ય સંઘર્ષ બાદ યુદ્ધવિરામની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ પાકિસ્તાનમાં કુદરતી આફતોનો ...
ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે, 12 મે, 2025ની સવારે સાંઢીડા ગામ નજીક બે કાર વચ્ચે થયેલી ...
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીનું ...
નવી દિલ્હીઃ અનુભવી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. કોહલીએ 14 વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટને ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results