News

નવસારી જિલ્લામાં ગુરુવારે ધો-10 બોર્ડનું પરિણામ ગત વર્ષની તુલનામાં 2 %નો વધારો થઈ 84.82 % આવતા છાત્રો સાથે વાલીઓમાં ખુશીની ...
પાટણ જિલ્લામાં 259 માધ્યમિક શાળા પૈકી 30 શાળાઓએ ધોરણ 10માં 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં નવ શાળાઓ સરકારી છે. સરકારી ...
ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. ભારતે તેની S-400 ...
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. જો કે, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યના તાપમાનમા ...
નવસારી મનપાએ હવે જલાલપોર રોડને પહોળો કરવા ‘રોડ લાઇન’ મુકવાની જાહેર નોટિસ જારી કરી છે. નવસારી શહેરની પશ્ચિમ રેલવે ફાટકથી જલાલપોર તરફ જતો રોડ છે, જે સાંકડો છે. આ રોડ ફાટકથી લીમડા ચોક થઇ ગાંધી બિલ્ડીંગ ...
અમદાવાદના બિલ્ડરે જમીન ખરીદવા રૂ.19.11 કરોડ આ પવા છતાં જમીનના દસ્તાવેજો નહીં કરી આપી છેતરપિંડી કરવા તેમજ ઓ ફિસમાં હુમલો કરવા મામલે કડીના વેકરાના મેહુલ રબારી ઉર્ફે સરપંચ સહિત 8 શખ્સો સામે બાવલુ પોલીસ ...
કડી તાલુકાના ઉમાનગરના 30 વર્ષીય યુવકની ગુરુવારે ડાંગરવા ગામની સીમમાં જીઆઇડીસીમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. નંદાસણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.
વાલોડના બાપુનગરમાં રહેતા ઝાહિદખાન બદરૂજમાનખાન પઠાણ ઉંમર વર્ષ 45 નાઓ તા. 03/05/2025 ના રોજ સવારે 8:30 કલાકે ઘરેથી ભુજ જવા નીકળ્યા હતા, તેઓ કુવેત ખાતે ધંધાર્થે જવાનું હોવાથી જેનું મેડિકલ ભુજ ખાતે રાખેલ ...
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમૌસમી વરસાદ વરસ્યો હતો જેમાં સોમવારે રાત્રે ખંભાળિયા, જામજોધપુર બાદ કલ્યાણપુર પંથકમાં વહેલી સવારે મંડાયેલા મેઘરાજાએ અડધાથી દોડ ઇંચ પાણી વરસાવી ...
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સચિવએ તમામ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષ ...
પોતાના ખેતરમાં 400 કેવી વીજલાઇન નાખવા સામે વિસનગર તાલુકાના કમાણા ગામના ખેડૂતે વાંધો લીધો છે અને વીજલાઇન તેમના ખેતરના બદલે બાજુમાં સરકારી પડતર જમીનમાંથી પસાર કરવા મહેસાણા જેટકોમાં રજૂઆત કરી છે.
પાટણ નગરપાલિકાએ શહેરની 33 સોસાયટીઓમાં રોડ અને બ્લોક પેવીંગના કામો માટે રૂ.1,86,84,214ના ખર્ચે બે તબક્કામાં 33 કામો મંજૂર કર્યા છે. આ તમામ કામો સરકારની 70/30 ટકાની જનભાગીદારી યોજનામાંથી કરાશે. | divyab ...