News

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધના સમાધાન માટે બે દિવસની ગહન ચર્ચા બાદ બંને દેશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. બંનેએ ...
અમદાવાદ: બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે શહેરના સલાપાસ રોડ પર આવેલી જનરલ પોસ્ટ ઓફિસ ખાતે બે ફિલાટેલિસ્ટ દ્વારા ભગવાન બુદ્ધને લગતી ...
અમરેલીઃ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ધારી પંથક અને ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના સૈન્ય સંઘર્ષ બાદ યુદ્ધવિરામની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ પાકિસ્તાનમાં કુદરતી આફતોનો ...
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા બાદ ભારતીય સેના દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. DGMO (ડાયરેક્ટર જનરલ ...
અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા ખાતે બેરેજ બનાવવામાં આવ્યો છે. બેરેજના દરવાજાના રીપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની ...
ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે, 12 મે, 2025ની સવારે સાંઢીડા ગામ નજીક બે કાર વચ્ચે થયેલી ...
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીનું ...
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા પછી સપ્તાહના પ્રારંભે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. જેથી સેન્સેક્સ ...
નવી દિલ્હીઃ અનુભવી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. કોહલીએ 14 વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટને ...
BCCI એ રવિવારે પંજાબ કિંગ્સ સિવાયની તમામ IPL ટીમોને મંગળવાર સુધીમાં પોતપોતાના સ્થળોએ રિપોર્ટ કરવા જણાવ્યું છે. એવું જાણવા ...