ニュース
કામની વાત કરીએ તો, પંકજ ત્રિપાઠી આ દિવસોમાં ફિલ્મ 'મેટ્રો ઇન દીનોન' માટે સમાચારમાં છે. પંકજ ત્રિપાઠીએ ફિલ્મમાં મોન્ટીનું પાત્ર ભજવ્યું છે. તેમની આગામી ફિલ્મોમાં 'પરિવારિક મનુરંજન' નામની ફિલ્મનો સમાવેશ ...
શ્રુતિ ચૌહાણે ફિલ્મ સૈય્યારાની સમીક્ષા કરી. તેણીએ લખ્યું, 'મોહિત સૂરીનો જાદુ ફરી એકવાર સિનેમામાં ફેલાઈ ગયો છે અને હું તેમાંથી ...
લાલપુર તાલુકાના હરિપરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે દિવસ દરમ્યાન વીજળીનાં ભારે કડાકા ભડાકા વચ્ચે મેઘરાજાએ ધોધમાર સવા છ ...
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230 ...
આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર થશે. જેમાં કુટુંબદીઠ એક કિલોગ્રામ ખાંડ, એક લીટર સીંગતેલ, એક કિલોગ્રામ ચણા, એક કિલોગ્રામ તુવેર દાળ તેમજ એ ...
ઇશિબાએ મત ગણતરીમાં 125 બેઠકોની સરળ બહુમતી માંગી હતી, જેનો અર્થ એ છે કે તેમના એલડીપી અને તેના બૌદ્ધ-સમર્થિત જુનિયર ગઠબંધન ભાગીદાર કોમેઇટોને તેમની પાસે પહેલાથી જ રહેલી 75 બેઠકોમાં વધારો કરવા માટે 50 વધુ ...
નવી દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ઘર્ષણ થવાની સંભાવના છે. જોકે ...
રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ સ્થાપના અંદાજે રુ. 24 કરોડચના જુદા જુદા 17 કામમાંથી સાત કામમાં નબળા કામની ફરિયાદ થતાં ...
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. અમિતાભ બચ્ચનની ૧૯૭૮ની ફિલ્મ 'ડોન'ના દિગ્દર્શક ચંદ્ર બારોટનું ૮૬ વર્ષની વયે અવસાન થયું છે. તેમનું ૨૦ જુલાઈ, રવિવારની સવારે અવસાન થયું. તેઓ લાંબા સમયથી ...
વિસાવદરમાં ભારે વરસાદ વચ્ચે પણ મહિલા GRD જવાનો સરદાર ચોક ખાતે ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ...
કમ્પ્યુટર સોફ્ટવેર અપડેટને કારણે, દિલ્હીની કેટલીક પોસ્ટ ઓફિસો ૨૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ સામાન્ય જનતા માટે બંધ રહેશે. આનો અર્થ એ છે કે તે દિવસે આ વિશિષ્ટ પોસ્ટ ઓફિસોમાં કોઈ પણ જાહેર વ્યવહાર થશે નહીં. ૧૯ ...
ઈરાનથી એક ભીષણ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, ઈરાનના દક્ષિણ ભાગમાં એક બસ પલટી જતાં ઓછામાં ઓછા ૨૧ લોકોના કરુણ મોત થયા છે. જ્યારે, આ દુર્ઘટનામાં ૩૪ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する