News

પોરબંદરના ચોપાટી મેળા મેદાન નજીક આવેલા રામ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને તસ્કર ચોરેલો મુદ્દામાલ લેવા ...
જામનગર શહેરમાં વિદેશી શરાબની હેરાફેરી કરનારા શખ્સોને પકડી પાડવામાં આવી રહયા છે દરમ્યાન ગઇકાલે સીટી-એ પોલીસ દ્વારા રીક્ષામાં ...
રાજકોટમાં જામનગર રોડ પર આવેલા આઇઓસીએલ ડેપોમાંથી ડિઝલ ભરી એસ.ટીનું ટેન્કર સુરેન્દ્રનગર ડેપો જવાના બદલે ડ્રાઇવર તેને મોચીનગરમાં ...
શિલ્પા શિરોડકરે કહ્યું, "મને બ્રેક લેવાનો કોઈ અફસોસ નથી. મને વ્યસ્ત રહેવાની યાદ આવે છે, પરંતુ મેં એક મીઠી, સારી અને સરળ ...
ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. ની વર્ષ ૨૦૨૫ ની ૬૬ મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન જીતુભાઈ લાલના અધ્યક્ષ સ્થાને ...
મોહનલાલની 'દ્રશ્યમ 3' પર હજુ પણ કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ ફ્લોર પર આવી નથી. દરમિયાન, ફિલ્મના દિગ્દર્શક જીતુ જોસેફે અજય ...
ભારતીય સેના માટે સારા સમાચાર છે કે અપાચે હેલિકોપ્ટરનો પહેલો જથ્થો ભારત પહોંચી ગયો છે. સેનાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. જોધપુરમાં અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે જે ભારતીય સેનાની તાક ...
જેડીયુએ પણ આરજેડીના દાવા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જેડીયુ ક્વોટાના મંત્રી મદન સાહનીએ કહ્યું કે નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ નહીં બને. તેઓ બિહારના મુખ્યમંત્રી છે. ભવિષ્યમાં પણ તેઓ આમ જ રહેશે. આરજેડી ...
વ્યાજખોરીના દુષણને ડામવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ તથા ગૃૃહમંત્રી હર્ષભાઇ સંધવી તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા વ્યાજખોરો વિ‚ધ્ધમાં કડક પગલા લેવા તથા કાયદો અને વ ...
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસમથકની હદમાં પી.જી.વી.સી.એલ., પોલીસ અને મહાનગરપાલિકાની ટીમે સાથે મળીને દરોડા પાડયા હતા અને અસામાજિક તત્વોને ત્યાં મિલ્કતની તપાસ, વીજ કનેકશનનું ચેકીંગ અને અનૈતિક પ્રવૃત્તિઓ અંગે ...
પોરબંદરના રાણાવાવ પોલીસમથકના વિસ્તારના સગીરાના અપહરણના ગુન્હાના આરોપીને પોલીસે પકડી પાડયો છે. રાણવાવ પોલીસસ્ટેશન વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થયાનો ગુન્હો દાખલ થયો હતો જેમાં રાણવાવના મયુર ઉર્ફે મયલો ...
મેઘરાજાએ ફરીથી બીજા રાઉન્ડની શરૂઆત કરી દીધી છે, બે દિવસ પહેલા ગામડાઓમાં સારો વરસાદ થયા બાદ ગઇકાલે ૧૨ જેટલા ગામોમાં મેઘરાજાએ અમી છાટણા કર્યા હતાં, ખાસ કરીને કાલાવડ તાલુકાના મોટા વડાળામાં દોઢ અને ...