News

સ્ત્રીની સાચી સ્વતંત્રતા શું છે અને એના વિશે એને કોણ શીખવાડશે અને સમજાવશે? ભારતમાં ટ્રાન્ઝિસ્ટર આવ્યો ત્યારે આખું ઘર રેડિયોની આસપાસ ગોઠવાઈને બેસતું હતું એમાંથી મુક્તિ મળી... મીડિયાની બાબતમાં આ પહેલી સ ...
ભાગ્યેશ જહા આજે ત્રિરંગા ધ્વજ નીચે ઊભા રહેતા જુદી લાગણી થાય છે. શાળામાં હતા ત્યારે આ ગીત ગાતા હતા, (જેને ઝંડા ગીત કહેતા હતા) ...
 ‘સૅલ્ફી’ લેનારાઓ એમની બાજુમાં ઊભેલાઓને ફ્રેમમાં કેમ લેતા નથી?(શશિકાંત મશરૂ, જામનગર) - એક વરરાજાને ચાલુ વિધિએ સૅલ્ફી લેતા જોયો હતો… એમાં ગોરમહારાજનો જ ફોટો આવ્યો!  તમારા મનપસંદ હાસ્યલેખક કોણ? (ડૉ. સ ...
હરદ્વાર ગોસ્વામી એકવાર લક્ષ્મીજી અને પાર્વતીજી વચ્ચે બંનેના પતિઓમાંથી શ્રેષ્ઠ કોણ છે તે અંગે મોટો વિવાદ ચાલ્યો. લક્ષ્મીએ શિવજીની હાજરીમાં પોતાના પતિ વિષ્ણુ શિવ કરતા વધારે ચડિયાતા છે એવી દલીલો કરી એટલા ...
ચેતન પગી વર્ષ 1947ની પંદરમી ઓગસ્ટ આપણા દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આ દિવસે દેશને વધુ એક રજા મળી હતી. એ દિવસે આપણે આઝાદ થયા હતા ...
પાનાં: 375 ,કિંમત: 210 રૂ. સતીશચંદ્ર વ્યાસે રવીન્દ્ર સાહિત્યના અભ્યાસી તરીકે ઓળખ ઊભી કરી છે. એ ઓળખમાં વૃદ્ધિ કરતો આ ગ્રંથ ...
કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ અર્જુનને જ્ઞાન અને વિજ્ઞાન સમજાવી તેનું દર્શન પણ કરાવે છે | Worldview - Unified Field Theory ...
બાહ્ય વાસ્તવના પિંજરથી મુક્ત થઈ શકાતું નથી, મુક્ત ઊડ્ડયનની ઝંખનાને પરહરી શકાતી નથી | Everyone has a public room of their own ...
મેળવનાર કરતાં આપનાર મહાન હોય છે. તમારે મહાન બનવું હોય, તો કોઇને આપતાં શીખો. તમે મહાન બનશો જ | The value of giving is ...
બોર્ડના લખાણ ‘કામ ચાલુ છે’મા ‘ચાલુ’નો અર્થ રસ્તો ચાલુ થયા પછી સમજાય છે | Life is the time saved from messing with your mobile ...
રામચરિતમાનસ’માં કૃષ્ણચરિત્રનું બીજ જોવા મળે છે. મેં ઘણીવાર કહ્યું છે, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે રામકથા જ ગાઈ છે.
અજયસિંહ ચૌહાણ 15મી ઑગસ્ટની રાત્રે ભારતને આઝાદી મળી; એની સાથે દુનિયાના અનેક લોકોના તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા હતા. આ દેશમાં ...