ニュース
- અકળામણ પોતે કદીય રસ્તો બતાવતી નથી. તો એને સહારે અશક્ત થવાનો અર્થ શો? સ્વસ્થ ચિત્તે રસ્તો શોધીએ. નાનામાં નાના માણસનું કામ પણ ...
શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશેલ છે કે, 'જગત આત્મા આત્મા કહે છે, પણ અમે આત્મારૂપ થઈને તમને કહીએ છીએ,' એ તેમની આત્મ-અનુભૂતિ અને ...
ભગવાન બુદ્ધ પરમ જ્ઞાનમાં સ્થિર હતા, સર્વજ્ઞાતા એટલે કે પરમાત્મ સ્વરૂપતા ધારણ કરી હતી ,આમ ભગવાન બુદ્ધનું વ્યક્તિત્વ અપૂર્વ ...
ભક્તિ વગરની શક્તિ અને શક્તિ વગરની ભક્તિ નકામી ગણાય છે એટલે કે ભક્તિ વગરની શક્તિ ગમે તે નિર્દોષ વ્યક્તિનો ભોગ લે છે અને શક્તિ ...
દશમ્ સ્કંધના પંચામૃત સમાન આ પંચ ગીતો એ ભક્તિમાર્ગને પ્રગટ કરતાં ગીતો છે. તો આવો, જે ભક્તિની અનુભૂતિ વ્રજ ગોપીકાઓએ કરી એવી ...
- ફૂલઘરમાં હાર ગૂંથાતા હોય, છાબડીમાંથી એક પછી એક ફૂલ દોરીમાં પરોવાતાં હોય ત્યારે કોઈ ભીંસાયેલા ફૂલ સામે જોતુંય ના હોય તો...
માણસ જ્યારે જીવનમાં લક્ષ્મણરેખા ઓળંગી જાય છે, ત્યારે કુદરત તેના નાશ માટે શસ્ત્ર ઉગામે જ છે. એમ વાસ્તવિક જીવનમાં પણ અતિ ખાવું, ...
હજારો વર્ષોથી એકધારો પ્રેમનો પ્રવાહ વહાવતી મા આજે પણ એવો જ પ્રવાહ વહાવી રહી છે. મમતા અને કરૂણાની મૂર્તિ એટલે મા. દયા, ભાવના, ...
તમારે પાંચે શિષ્યોએ અહીંથી સાથે વિદાય થઈ અને જવાનું અને એક શિષ્યએ એક વિશિષ્ટ જગાએ ૭ દિવસ રહેવાનું એ ભૂમિ કે સ્થળનો પ્રભાવ, ...
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતાં આપને રાહત થાય. સંતાનનો સાથ રહે. ધન : આપને કામમાં ...
ગોચર ગ્રહ :- સૂર્ય-મિથુન મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ કેતુ-સિંહ, ચંદ્ર - મીન હર્ષલ (યુરેનસ ...
આયર્લેન્ડના એક વ્યક્તિએ યુરોપમાં અત્યાર સુધીની સૌથી મોટી લોટરી જીતી છે. યુરોમિલિયન્સ જેકપોટમાં તેણે રૂ. ૨,૧૨૦ કરોડનો જેકપોટ ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する