સમાચાર

પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ.કે ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજ, પાલિતાણાનાં એન ...
તેજીની સ્થિતિમાં વૈશ્વિક સોનાના ભાવ વર્તમાન સ્તરેથી ૧૫ ટકા વધી દિવાળી અને ડિસેમ્બર અંત સુધીમાં પ્રતિ ઔંસ ૩૮૩૯ ડોલર પહોંચવાની ...
યાત્રા ધામ દ્વારકા ખાતે આગામી તા.16 ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવ-2025ની ઉજવણી કરવામાં આવશે. જેના સૂચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. આ તકે ...
ગારિયાધાર શહેરમાં સંત શિરોમણી મસ્તરામ બાપાની 23મી પુણ્યતિથી મહોત્સવ તા.21.7.25 ને સોમવારે ઉજવાશે. મસ્તરામધામ અર્જુન સિનેમા શોપિંગ સેન્ટર પાછળ પાલિતાણા રોડ ખાતે સવારના 6 કલાકે ચરણ પાદુકા પૂજન, મંગળા આર ...
ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં 5મી જુલાઈથી એક નવો નિયમ લાગુ પડ્યો છે. દર શનિવારે શાળાએ ‘નો બેગ ડે’ ઉજવવાનો. તેનો મતલબ એ છે કે ...