News
જામજોધપુર તાલુકાના વરવાળા ગામે જીલા પંચાયત પૂર્વ સદસ્ય રામશીભાઈ મેપાભાઈ બેરા તેમજ વરવાળા ના સરપંચ ઉપર હુમલાના ધેરા પડધા પડેલ ...
જામનગરના એક ફરસાણના વેપારીએ પાંચ લાખનું નવ લાખ જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વધુ વ્યાજની માંગણી સાથે વ્યાજ ખોરે ...
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તદ્દન કથળી હોય તેમ સામાન્ય બાબતોએ માથાકૂટ કરી છરી સહિતના ઘાતક ...
ચોરી થયેલ મોટર સાયકલ સાથે કરચલીયાપરામાં રહેતા શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ભાવનગર લોકલ ...
નવી દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ઘર્ષણ થવાની સંભાવના છે. જોકે ...
લાલપુર તાલુકાના હરિપરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે દિવસ દરમ્યાન વીજળીનાં ભારે કડાકા ભડાકા વચ્ચે મેઘરાજાએ ધોધમાર સવા છ ...
શ્રુતિ ચૌહાણે ફિલ્મ સૈય્યારાની સમીક્ષા કરી. તેણીએ લખ્યું, 'મોહિત સૂરીનો જાદુ ફરી એકવાર સિનેમામાં ફેલાઈ ગયો છે અને હું તેમાંથી ...
રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ સ્થાપના અંદાજે રુ. 24 કરોડચના જુદા જુદા 17 કામમાંથી સાત કામમાં નબળા કામની ફરિયાદ થતાં ...
આજ ના આધુનિક યુગમાં દરેક વેપાર ધંધા માટે ટેક્નોલોજી નો ઉપયોગ સામાન્ય બની ગયો છે. હવે જામનગરના પાન-મસાલા ના વેચાણકારોએ પણ ટેક્નોલોજીની સાથે વેપારમાં નવીનતા લાવી છે. જામનગરમાં હવે માવા એટીએમ શરૂ થયું છે ...
રવિવારે બપોર બાદ સિહોરમાં ધોધમાર પોણા બે ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. વલભીપુરમાં અડધો ઈંચ અને ઉમરાળામાં ઝાપટા વરસ્યા હતા. જ્યારે સાત તાલુકામાં મેઘવિરામ રહયો હતો. સિહોરમાં આ વર્ષે સતત મેઘકૃપા ...
વધુમાં પ્રભારી મંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.યુ.પરમીશન અને ઇમ્પેક્ટ ફીની અરજીઓનો ઝડપથી નિકાલ સુનિશ્ચિત કરે તે પણ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં રાજ્ય સરકાર ...
આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર થશે. જેમાં કુટુંબદીઠ એક કિલોગ્રામ ખાંડ, એક લીટર સીંગતેલ, એક કિલોગ્રામ ચણા, એક કિલોગ્રામ તુવેર દાળ તેમજ એ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results