News
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. જો કે, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યના તાપમાનમા ...
પાટણ જિલ્લામાં 259 માધ્યમિક શાળા પૈકી 30 શાળાઓએ ધોરણ 10માં 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં નવ શાળાઓ સરકારી છે. સરકારી ...
નવસારી મનપાએ હવે જલાલપોર રોડને પહોળો કરવા ‘રોડ લાઇન’ મુકવાની જાહેર નોટિસ જારી કરી છે. નવસારી શહેરની પશ્ચિમ રેલવે ફાટકથી જલાલપોર તરફ જતો રોડ છે, જે સાંકડો છે. આ રોડ ફાટકથી લીમડા ચોક થઇ ગાંધી બિલ્ડીંગ ...
અમદાવાદના બિલ્ડરે જમીન ખરીદવા રૂ.19.11 કરોડ આ પવા છતાં જમીનના દસ્તાવેજો નહીં કરી આપી છેતરપિંડી કરવા તેમજ ઓ ફિસમાં હુમલો કરવા મામલે કડીના વેકરાના મેહુલ રબારી ઉર્ફે સરપંચ સહિત 8 શખ્સો સામે બાવલુ પોલીસ ...
ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા યુદ્ધના માહોલની પરિસ્થિતિ વચ્ચે સીમાને અડીને આવેલા લખપત તાલુકાના સરહદી ગામોમાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવાઅને તકેદારીના પગલાં લેવા માટે તાલુકા મામલતદાર દ્વારા ...
કડી તાલુકાના ઉમાનગરના 30 વર્ષીય યુવકની ગુરુવારે ડાંગરવા ગામની સીમમાં જીઆઇડીસીમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. નંદાસણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.
નવસારી જિલ્લામાં ગુરુવારે ધો-10 બોર્ડનું પરિણામ ગત વર્ષની તુલનામાં 2 %નો વધારો થઈ 84.82 % આવતા છાત્રો સાથે વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી. 43 શાળાનું 100 % પરિણામ આવતા શિક્ષણ વિભાગે અભિનંદન પાઠવ્યા હત ...
વાલોડના બાપુનગરમાં રહેતા ઝાહિદખાન બદરૂજમાનખાન પઠાણ ઉંમર વર્ષ 45 નાઓ તા. 03/05/2025 ના રોજ સવારે 8:30 કલાકે ઘરેથી ભુજ જવા નીકળ્યા હતા, તેઓ કુવેત ખાતે ધંધાર્થે જવાનું હોવાથી જેનું મેડિકલ ભુજ ખાતે રાખેલ ...
પોતાના ખેતરમાં 400 કેવી વીજલાઇન નાખવા સામે વિસનગર તાલુકાના કમાણા ગામના ખેડૂતે વાંધો લીધો છે અને વીજલાઇન તેમના ખેતરના બદલે બાજુમાં સરકારી પડતર જમીનમાંથી પસાર કરવા મહેસાણા જેટકોમાં રજૂઆત કરી છે.
પાટણ નગરપાલિકાએ શહેરની 33 સોસાયટીઓમાં રોડ અને બ્લોક પેવીંગના કામો માટે રૂ.1,86,84,214ના ખર્ચે બે તબક્કામાં 33 કામો મંજૂર કર્યા છે. આ તમામ કામો સરકારની 70/30 ટકાની જનભાગીદારી યોજનામાંથી કરાશે. | divyab ...
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમૌસમી વરસાદ વરસ્યો હતો જેમાં સોમવારે રાત્રે ખંભાળિયા, જામજોધપુર બાદ કલ્યાણપુર પંથકમાં વહેલી સવારે મંડાયેલા મેઘરાજાએ અડધાથી દોડ ઇંચ પાણી વરસાવી ...
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સચિવએ તમામ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results