સમાચાર

અજય દેવગણ હવે 'શૈતાન ટૂ' બનાવી રહ્યો છે. તેમાં કાજોલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે. ફિલ્મમાં અજય, આર. માધવન તથા જાનકી બોડીવાલા ...
આલિયા ભટ્ટ ફરી પ્રેગનન્ટ છે કે શું તેવા તર્કવિતર્ક શરુ થઈ રહ્યા છે. તેના તાજેતરના કેટલાક વીડિયો પરથી કેટલાક ચાહકો આવો તર્ક ...
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતાં આપને રાહત થાય. સંતાનનો સાથ રહે. ધન : આપને કામમાં ...
આયર્લેન્ડના એક વ્યક્તિએ યુરોપમાં અત્યાર સુધીની સૌથી મોટી લોટરી જીતી છે. યુરોમિલિયન્સ જેકપોટમાં તેણે રૂ. ૨,૧૨૦ કરોડનો જેકપોટ ...
રથયાત્રાની આડે હજુ નવ દિવસ બાકી છે પરંતુ તેની પૂર્વ તૈયારીઓની ધામધૂમ જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથ, ભગવાન સુભદ્રાજી, ભગવાન ...
ગોચર ગ્રહ :- સૂર્ય-મિથુન મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ કેતુ-સિંહ, ચંદ્ર - મીન હર્ષલ (યુરેનસ ...
- ફૂલઘરમાં હાર ગૂંથાતા હોય, છાબડીમાંથી એક પછી એક ફૂલ દોરીમાં પરોવાતાં હોય ત્યારે કોઈ ભીંસાયેલા ફૂલ સામે જોતુંય ના હોય તો...
ભગવાન બુદ્ધ પરમ જ્ઞાનમાં સ્થિર હતા, સર્વજ્ઞાતા એટલે કે પરમાત્મ સ્વરૂપતા ધારણ કરી હતી ,આમ ભગવાન બુદ્ધનું વ્યક્તિત્વ અપૂર્વ ...
હજારો વર્ષોથી એકધારો પ્રેમનો પ્રવાહ વહાવતી મા આજે પણ એવો જ પ્રવાહ વહાવી રહી છે. મમતા અને કરૂણાની મૂર્તિ એટલે મા. દયા, ભાવના, ...
- અકળામણ પોતે કદીય રસ્તો બતાવતી નથી. તો એને સહારે અશક્ત થવાનો અર્થ શો? સ્વસ્થ ચિત્તે રસ્તો શોધીએ. નાનામાં નાના માણસનું કામ પણ ...
શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશેલ છે કે, 'જગત આત્મા આત્મા કહે છે, પણ અમે આત્મારૂપ થઈને તમને કહીએ છીએ,' એ તેમની આત્મ-અનુભૂતિ અને ...
ભક્તિ વગરની શક્તિ અને શક્તિ વગરની ભક્તિ નકામી ગણાય છે એટલે કે ભક્તિ વગરની શક્તિ ગમે તે નિર્દોષ વ્યક્તિનો ભોગ લે છે અને શક્તિ ...